ટેસ્ટ : પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 09

1. 
નીચેના પૈકી કયો કાળક્રમ સાચો છે?
2. 
ભવાઈ એ નૃત્ય નાટ્યનો ગુજરાતી પ્રકાર છે. તેજ રીતે વિવિધ રાજ્યોની યાદી I ને વિશિષ્ટ લોકનાટ્યના પ્રકારની યાદી II સાથે યોગ્ય જોડીમાં ગોઠવો.
   યાદી I                     યાદી II
1. ઉત્તર પ્રદેશ           a. જાત્રા
2. બંગાળ                 b. નવટંકી
3. પંજાબ હરિયાણા  c. યક્ષજ્ઞાન
4. આંધ્ર                    d. સ્વાંગ
3. 
કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા?
4. 
સુરેન્દ્રનગરના ડંગાસિયા સમાજ દ્વારા હાથથી વણેલા શાલ જે ભરવાડોનો પહેરવેશ છે, તે શાલ કયા નામે ઓળખાય છે?
5. 
ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે?
6. 
વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે?
7. 
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
8. 
ગુપ્તકાલીન 'દશાવતાર' નું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે?
9. 
ભારતમાં યુરોપિય પ્રજાઓ પૈકી અંગ્રેજો દ્વારા ભારતમાં જહાંગીર પાસેથી વેપાર કરવાના વિશેષાધિકાર મેળવવા સફળ થનાર અંગ્રેજ પ્રતિનિધિ કોણ હતું?
10. 
સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા નામો ધારણ કર્યા હતા?
11. 
બાલ ગંગાધર ટિળકએ વર્ષ 1881માં અંગ્રેજી અને મરાઠી ભાષામાં કયા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી?
12. 
ગુજરાતમાં ' હૈડિયાવેરો ' નામે વેરો નીચે પૈકીના કયા એક સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે?
13. 
ભારત માટે બંધારણસભાની રચના હેતુ બંધારણસભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો?
14. 
ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે ' પંથનિરપેક્ષ 'નો શો અર્થ થાય?
15. 
ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓમાં, 92માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત, નીચેના પૈકી કઈ કઈ ભાષાઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે?
16. 
ઈ-ગવર્નન્સના મુખ્ય ચાર મૉડેલમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?
17. 
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Central pollution control board) ________ પ્રકારની સંસ્થા છે.
18. 
ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ શામાં કરવામાં આવી છે?
19. 
ખર્ચ વિનિયોગ ખરડો એટલે શું?
20. 
સિંધુ નદીની મુખ્ય શાખા નદીઓ પૈકી સૌથી મોટી શાખા નદી કઈ છે?
21. 
ભારતના નીચે જણાવેલ વૈજ્ઞાનિકો પૈકી કયા વૈજ્ઞાનિક નોબેલ પારિતોષિક વિજેતા નથી?
22. 
ઓઝોન સ્તર કોનાથી રક્ષણ આપે છે?
23. 
ભારતે ચંદ્રયાન-1 ને ક્યારે પ્રસ્થાપિત કર્યું હતું?
24. 
1 થી 101 વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યા મળે?
25. 
341.42 - 53.74 = ? - 62.86
26. 
₹15000 નું ત્રણ વર્ષનું સાદું વ્યાજ ₹5400 થાય છે, તો વાર્ષિક વ્યાજ નો દર શોધો.
27. 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું વડુ મથક કઈ જગ્યાએ આવેલું છે?
28. 
એક સંખ્યા 81943275 ના પ્રથમ અને પાંચમા અંકની અદલાબદલી કરવામાં આવે છે. તેજ રીતે, બીજા અને છઠ્ઠા અંકની અને એ જ રીતે આગળ ચોથા અને આઠમા અંક સુધીના અંકોની આદલા બદલી કરવામાં આવે છે. તો આ અદલા બદલી બાદ જમણા છેડાથી ત્રીજો અંક કયો હશે?
29. 
એક વર્ગમાં M નો રેન્ક ઉપરથી આઠમો અને નીચેથી 17મો છે. તો તે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે?
30. 
નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે?
EJO, TYD, INS, XCH, ?
31. 
16641નું વર્ગમૂળ કેટલું થશે?
32. 
36, 48, 64 અને 72 નો ગુ.સા.અ અને લ.સા.અ અનુક્રમે ________.
33. 
0.7683+0.369+0.05+0.8 = ?
34. 
સિયોતની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે?
35. 
સંસદીય સમિતિઓની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે?
1.જાહેર હિસાબ સમિતિ એ લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલા લોકસભાના 15 સદસ્યોની બનેલી હોય છે.
2. જો કોઈ સદસ્ય એ કોઈ સમિતિમાં ચૂંટાયા બાદ મંત્રી તરીકે નિયુક્ત થાય તો તે આ નિયુક્તિની તારીખથી એ સમિતિના સદસ્ય તરીકે રહી શકે નહીં.
3. અધ્યક્ષ એ 22 સદસ્યોની સમિતિમાંથી કોઈ એકની સમિતિના ચેરમેન તરીકે નિમણૂંક કરે છે.
36. 
લોક અદાલત વિશે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે?
1. રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ અને અન્ય કાનૂની સેવા સંસ્થાઓ લોક અદાલતની કાર્યવાહી કરે છે.
2. કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ હેઠળ લોકઅદાલતોને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે.
3. જો પક્ષકારો એ લોક અદાલતના નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો પણ આવા નિર્ણયથી વિરુદ્ધ અપીલ અંગે કોઈ જોગવાઇ નથી.
4. લોક અદાલતના સભ્યોની ભૂમિકા એ માત્ર વૈધાનિક સમાધાન કર્તા તરીકેની જ હોય છે અને તેમની કોઈ ન્યાયિક ભૂમિકા હોતી નથી.
37. 
સંવિધાન સભાની નીચે દર્શાવેલી સમિતિઓ પૈકીની કઈ સમિતિ / સમિતિઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
1. પ્રાંતીય બંધારણ સમિતિ - સરદાર પટેલ
2. મૂળભૂત અધિકાર પેટા સમિતિ - જે.બી. ક્રિપ્લાની
3. લઘુમતી પેટા સમિતિ - અબ્દુલ ગફાર ખાન
38. 
નીચેના પૈકી કઈ સમિતિએ રાજ્યોના ભાષા આધારીત પુનર્ગઠનના ખ્યાલનો અસ્વીકાર કર્યો હતો?
1. એસ. કે. ધાર સમિતિ
2. જે.વી.પી. સમિતિ
3. ફઝલ અલી સમિતિ
39. 
અખિલ ભારતીય સેવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. અખિલ ભારતીય સેવાઓ ઉપર અંતિમ નિયંત્રણ સંઘનું હોય છે જ્યારે રાજ્ય એ ત્વરિત નિયંત્રણ ધરાવે છે.
2. 1947માં માત્ર બે જ અખિલ ભારતીય સેવાઓ હતી ત્રીજી સેવા ત્યાર બાદ શરૂ કરવામાં આવી.
3. લોકસભાના ઠરાવના આધારે સંસદને નવી અખિલ ભારતીય સેવાઓ શરૂ કરવાની સત્તા છે.
40. 
રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. સંસદના કાયદા દ્વારા લોકસભાની મુદ્દત એક સમયે તેની સામાન્ય મુદ્દત કરતાં એક વર્ષ માટે લંબાવી શકાય છે.
2. લોકસભાનો કાર્યકાળ એ સંસદના કાયદા દ્વારા વધુમાં વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. (એક સમયે એક વર્ષ માટે)
3. કટોકટી પૂરી થઈ ગયા બાદ લોકસભાનો કાર્યકાળ છ માસથી વધુ સમયગાળા માટે ચાલુ રહી શકે નહીં.
41. 
સંસદમાં વિધેયકો બાબતે નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
42. 
1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું?
43. 
નીચેના પૈકી કઈ ક્રાંતિકારી સંસ્થા દ્વારા કાકોરી ટ્રેન કાવતરાનું આયોજન કરવામાં આવ્યું હતું?
44. 
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે?
i. કાલિદાસ - માલવિકાગ્નિમિત્રમ્
ii. વિશાખા દત્ત - મુદ્રા રાક્ષસ
iii. શુદ્રક - પંચતંત્ર
iv. કામંદક - નીતિસાર
45. 
સુભાષચંદ્ર બોઝ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
i. તેઓના રાજકીય ગુરુ સી.આર. દાસ હતા.
ii. તેઓએ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટેના ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભી સીતારામૈયાને હરાવ્યા હતા.
iii. તેઓનું સ્લોગન "ચલો દિલ્હી" હતું.
iv. રવીન્દ્રનાથ ટાગોરે તેઓને "દેશ નાયક" તરીકે નવાજ્યા હતા.
46. 
સાબરમતી થી દાંડી સુધીની દાંડીકૂચ કેટલા દિવસ માટે થઈ?
47. 
અમદાવાદના કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું?
48. 
છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં સોમવાર માટે કયો શબ્દ પ્રચલિત છે?
49. 
ભારત સરકારે __________ સુધીમાં દૂધ પ્રક્રિયા ક્ષમતા (milk processing capacity) બમણી કરવાનું નક્કી કરેલ છે.
50. 
સુવિખ્યાત રાણ-કી-વાવના નિર્માણનું શ્રેય નીચેના પૈકી કઈ રાણીને આપવામાં આવે છે?
51. 
ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી?
52. 
નૃત્ય સંસ્થાન અને તેના સ્થાપક અથવા સંકળાયેલ મહિલાની જોડીઓ પૈકી કઈ સાચી નથી?
53. 
નીચેના પૈકી કયો બનાવ સૌથી પહેલો બન્યો હતો?
54. 
સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં 1873માં _________ દ્વારા થઈ હતી.
55. 
બંધારણના કયા અનુચ્છેદમાં સંસદના બંને ગૃહોના સચિવાલયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
56. 
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષની મુદ્દત કેટલા વર્ષની હોય છે?
57. 
'ભીખારી દાસની હવેલી' કયા જિલ્લામાં આવેલી છે?
58. 
બ્રિક્સ દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી?
59. 
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ 26 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી છે?
60. 
એક તસવીરમાંની વ્યક્તિ તરફ જોઈ સુરેશે કહ્યું "તેની માતા મારા પિતાના એકમાત્ર પુત્રની બહેન છે" તો તે વ્યક્તિ સુરેશ સાથે કયા સંબંધી જોડાયેલી છે?
61. 
એક સાંકેતક લિપીમાં 'NARMADA' નો સંકેત 'PCTOCFC' હોય તો 'AMAZON' નો સંકેત કયો થશે?
62. 
નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે?
63. 
ખિલાફત ચળવળ અને અસહકારના આંદોલન વખતે ભારતના ગવર્નર જનરલ પદે કોણ હતું?
64. 
પરમાણુના નાભિ કેન્દ્રમાં કયા ઘટક હોય છે?
65. 
કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિઝાઇન લોકપાલના 'લોગો' માટે પસંદ કરવામાં આવેલ છે?
66. 
ગ્લોબલ ઇનોવેટિવ ઈન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે?
67. 
ખારોષ્ટિ લિપિ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે?
68. 
નીચેના પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી?
69. 
નીચેના પૈકી કયા ગ્રહને તેની આસપાસ વાતાવરણ નથી?
70. 
અરવલ્લીની પર્વતમાળા વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે?
71. 
12મી પંચવર્ષીય યોજના ________ પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી.
72. 
રાજ્ય અને તેની પ્રખ્યાત 'સાડી'ની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી?
73. 
નીતિ આયોગનું આખું નામ શું છે?
74. 
"ભારત છોડો આંદોલન" કોના સંદર્ભમાં શરૂ કરવામાં આવેલ હતો?
75. 
"ફોટો વૉલ્ટીક સેલ" (Photovoltaic Cell) નો કોની અંદર ઉપયોગ થાય છે?
76. 
વેપારીઓ દ્વારા કાચા ફળોને ઝડપી પકવવા માટે શાનો ઉપયોગ કરે છે?
77. 
પેડોલોજી (Pedology) વિજ્ઞાન એ કઇ બાબત સાથે સંકળાયેલ છે?
78. 
નીચેના પૈકી કયા ખેલાડી બેડમિન્ટન રમત સાથે સંકળાયેલ નથી?
79. 
રમતના મેદાનો અને સ્થળો દર્શાવતા જોડકા માંથી કયું જોડકું યોગ્ય નથી?
80. 
'થર્ડ વર્લ્ડ' પુસ્તકના લેખક _________ છે.
81. 
ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા?
82. 
પ્રવર સમિતિ કોની બનેલી હોય છે?
83. 
વિશ્વની સૌથી જૂની અને સૌથી વધુ પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટનું નામ શું છે?
84. 
(4⁰ + 4-1) × 2² ની કિંમત કેટલી થશે ?
85. 
પાંચ બાળકો એક હારમાં બેઠા છે. P એ Q ની જમણી તરફ છે. T એ Q ની ડાબી તરફ છે, પરંતુ R ની જમણી તરફ છે. જો P એ S ની ડાબી તરફ હોય તો બે છેડા પર કોણ છે ?
86. 
નીચે આપેલા શબ્દોને અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ગોઠવવામાં આવે તો ત્રીજા સ્થાને કયો શબ્દ આવશે ?
Interest, Insoluble, Impaired, Impersonate, Integration, Impartial
87. 
P અને Q, R ના ભાઈઓ છે. Q એ S અને T નો પુત્ર છે. S એ U ની પુત્રી છે. M એ T ના સસરા છે. N એ U નો પુત્ર છે. તો N નો Q સાથે કયો સંબંધ છે ?
88. 
હેમંત ઉત્તર દિશા તરફ 20 મીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી 30 મિનિટ ચાલે છે. ત્યારબાદ ફરીથી તે પોતાની જમણી તરફ વળી 35 મિનિટ ચાલે છે. પછી તે ડાબી તરફ વળી 15 મિનિટ ચાલે છે અને છેવટે તે ફરીથી ડાબી તરફ વળી 15 મિનિટ ચાલે છે. તો તે મૂળ સ્થાનથી કઈ દિશામાં અને કેટલો દૂર છે ?
89. 
P ની હાલની ઉંમર R ની હાલની ઉંમર કરતા 3 ઘણી છે. 4 વર્ષ પછી P ની તે સમયની ઉંમર R ની તે સમયની ઉંમર કરતા 2.5 ગણી થશે. તો R ની હાલની ઉંમર કેટલી હશે ?
90. 
એક સાંકેતિક ભાષામાં શબ્દ 'RADIOCHEMIST' ને 'TBFJQDJFOJUU' તરીકે લખવામાં આવે તો તે જ સાંકેતિક ભાષામાં 'MICROBIOLOGY' કઈ રીતે લખાશે?
91. 
એક સંખ્યા 81943275 ના પ્રથમ અને પાંચમા અંકની અદલાબદલી કરવામાં આવે છે. તેજ રીતે, બીજા અને છઠ્ઠા અંકની અને એ જ રીતે આગળ ચોથા અને આઠમા અંક સુધીના અંકોની આદલા બદલી કરવામાં આવે છે. તો આ અદલા બદલી બાદ જમણા છેડાથી ત્રીજો અંક કયો હશે?
92. 
તાજેતરમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023 કોને આપવામાં આવ્યો ?
93. 
તાજેતરમાં FIFA ક્લબ વર્લ્ડકપ 2023નું આયોજન ક્યાં કરવામાં આવશે ?
94. 
વર્ષ 2023માં સાહિત્ય અકાદમીએ કેટલા બાળ સાહિત્ય પ્રદાન કર્યા છે ?
95. 
તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ‘સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વૈશ્વિક યાદી’ માં પ્રથમ સ્થાને કોણ રહ્યું છે ?
96. 
તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું રામાયણ મંદિરનું નિર્માણ કયા રાજયમાં શરૂ થયું છે ?
97. 
તાજેતરમાં કઈ ભારતીય ડોકયુમેન્ટ્રીએ WHO એવોર્ડ જીત્યો છે ?
98. 
તાજેતરમાં ભારતમાં ઉડતી ગરોળીની નવી પ્રજાતિ ક્યાં મળી આવી છે ?
99. 
તાજેતરમાં કયા રાજયમાં જેલો ના નામ બદલી ‘સુધાર ગૃહ’ કરવામાં આવશે ?
100. 
તાજેતરમાં કયા રાજયનો નિવાડી જિલ્લો દેશનો બીજો ‘હર ઘર જળ જિલ્લો’ બન્યો છે ? (પ્રથમ જિલ્લો : બુરહાનપૂર, મધ્યપ્રદેશ)