ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ – 06
1.
પરંપરાગત રીતે થતી વણાટ પધ્ધતિ 'તંગલીયા’ વણાટ ગુજરાતનાં કયા જીલ્લામાં જોવા મળે છે ?
2.
ઈ.સ. 1857ના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા ?
3.
બારડોલી સત્યાગ્રહ પર આધારિત ' ખેડૂતોના સરદાર ' કૃતિ કોની છે ?
4.
શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે ?
5.
સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ?
6.
રાજ્યો - રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?
7.
એડવોકેટ જનરલની નિમણૂક સંદર્ભે રાજ્યપાલને કોણ સલાહ આપે છે ?
8.
રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની વિરુદ્ધ ઠરાવ લાવવા કેટલા દિવસ પહેલા સૂચના આપવામાં આવે છે ?
9.
સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો કઈ ધાતુઓનો ઉપયોગ કરતા હતા ?
10.
‘સરસ્વતી ચંદ્ર' નવલકથા કોણે લખેલી છે ?
11.
નીચેનામાંથી ગુજરાતની સરહદે કયું રાજય નથી આવેલું ?
12.
ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો.
1. મૈત્રક 2. યાદવ 3. સોલંકી 4. ચાવડા
13.
ગીરનારનો શિલાલેખ ________ સમયનો છે.
14.
યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો હતો ?
15.
ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી ?
16.
ગુજરાત રાજ્યમાં ' સરદાર સ્વરાજ આશ્રમ ' ક્યાં આવેલો છે ?
17.
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ?
18.
' સાબરમતી આશ્રમ ' નું મૂળનામ શું હતું ?
19.
મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ?
20.
નીચેના પૈકી કયું લોકનુત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી ?
21.
' ચિત્રવિચિત્ર નો મેળો ' કયા યોજાય છે ?
22.
રાજ્યપાલ દ્વારા કોણ નિયુક્ત થતું નથી ?
23.
ગિરનારનું પૌરાણિક નામ જણાવો ?
24.
ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજીત ઊંચાઈ કેટલી છે ?
25.
કારગિલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ?