ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ – 06

1. 
પરંપરાગત રીતે થતી વણાટ પધ્ધતિ 'તંગલીયા’ વણાટ ગુજરાતનાં કયા જીલ્લામાં જોવા મળે છે ?
2. 
ઈ.સ. 1857ના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા ?
3. 
બારડોલી સત્યાગ્રહ પર આધારિત ' ખેડૂતોના સરદાર ' કૃતિ કોની છે ?
4. 
શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે ?
5. 
સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ?
6. 
રાજ્યો - રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?
7. 
એડવોકેટ જનરલની નિમણૂક સંદર્ભે રાજ્યપાલને કોણ સલાહ આપે છે ?
8. 
રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની વિરુદ્ધ ઠરાવ લાવવા કેટલા દિવસ પહેલા સૂચના આપવામાં આવે છે ?
9. 
સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો કઈ ધાતુઓનો ઉપયોગ કરતા હતા ?
10. 
‘સરસ્વતી ચંદ્ર' નવલકથા કોણે લખેલી છે ?
11. 
નીચેનામાંથી ગુજરાતની સરહદે કયું રાજય નથી આવેલું ?
12. 
ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો.
1. મૈત્રક 2. યાદવ 3. સોલંકી 4. ચાવડા
13. 
ગીરનારનો શિલાલેખ ________ સમયનો છે.
14. 
યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો હતો ?
15. 
ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી ?
16. 
ગુજરાત રાજ્યમાં ' સરદાર સ્વરાજ આશ્રમ ' ક્યાં આવેલો છે ?
17. 
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ?
18. 
' સાબરમતી આશ્રમ ' નું મૂળનામ શું હતું ?
19. 
મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ?
20. 
નીચેના પૈકી કયું લોકનુત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી ?
21. 
' ચિત્રવિચિત્ર નો મેળો ' કયા યોજાય છે ?
22. 
રાજ્યપાલ દ્વારા કોણ નિયુક્ત થતું નથી ?
23. 
ગિરનારનું પૌરાણિક નામ જણાવો ?
24. 
ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજીત ઊંચાઈ કેટલી છે ?
25. 
કારગિલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ?