ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ – 04
1.
મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ?
2.
અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત "જ્યોતિસંઘ" નામે સંસ્થાનનું ઉદઘાટન અને નામકરણ કોણે કરેલું છે ?
3.
માનવધર્મ સભાના સ્થાપક કોણ છે ?
4.
1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજન સેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ?
5.
ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ?
6.
મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા સંચાલિત નંદીગ્રામ આશ્રમ કયા જિલ્લામાં આવેલ છે ?
7.
કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ જાણીતા હતા ?
8.
ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ ?
9.
ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ?
10.
સિંહણની ગર્ભાવસ્થાનો સમયગાળો જણાવો.
11.
ગીરને કયા વર્ષે અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું ?
12.
ગુજરાતમાં બોલાતી બોલીઓ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?
13.
ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુન્દ્રા કયા જિલ્લામાં આવેલું છે ?
14.
ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવે છે ?
15.
ભીમના દેરા (ભીમ દેવળ) ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલા છે ?
16.
અમદાવાદમાં થતી રથયાત્રામાં ભગવાનનો રથ કઈ જ્ઞાતિના લોકો બનાવે છે ?
17.
ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે ?
18.
રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે ?
19.
ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદવામાં આવ્યું હતું ?
20.
1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ?
21.
1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ ?
22.
ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?
23.
સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ?
24.
પૂર્ણા નદીનું ઉદગમસ્થાન કયું છે ?
25.
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ?