ટેસ્ટ : સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ – 08
1.
સ્નાયુઓના સંકોચન માટે માનવશરીરને નીચેના પૈકી કયું ખનીજ/ કયા ખનિજોની જરૂરિયાત હોય છે?
1). કેલ્શિયમ
2). લોહ
3). સોડિયમ
2.
ઉપગ્રહો વિશે નીચેના પૈકી કયું/કયા વિધાન/ વિધાનો સાચું સાચાં છે ?
3.
માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય નીચેના પૈકી કયું છે?
4.
DNA રસી વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). આ રસી બેક્ટેરિયલ DNA ના નાના વર્તુળાકાર અંશની બનેલી હોય છે.
2). આ રસીમાં એન્ટિજનનું વહન કરતાં બેક્ટેરિયલ DNAનો અંશ સીધો જ માનવને આપવામાં આવે છે.
3). તે એન્ટિજનને વિમુક્ત કરે છે જે આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય કરે છે.
5.
આંત્રપુચ્છ (Appendix) એ માનવશરીરના _________ ભાગ સાથે જોડાયેલુ હોય છે ?
6.
વૈજ્ઞાનિક અને ઔદ્યોગીક સંશોધન પરિષદ અંગે નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
1). તેની સ્થાપના વર્ષ 1942 માં થઈ હતી.
2). તેની અંતર્ગત 38 સંશોધન પ્રયોગશાળાઓ/સંસ્થાઓ આવેલા છે.
3). 1967માં સૌપ્રથમ ભારતીય ટ્રેક્ટર સ્વરાજ વિકસિત કર્યું.
7.
સામાન્ય રીતે કોલેસ્ટેરોલ સ્તર _________ સાથે સંબંધીત હોય છે.
8.
પ્રાણી પેશીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). રક્ત એક જાતની સંયોજક પેશી છે.
2). અસ્થિ એક જાતની સંયોજક પેશી છે.
3). અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે.
9.
વિદ્યુત પ્રતિરોધકના પામ માટે કયો એકમ વપરાય છે ?
10.
દ્રશ્યમાન રંગોના વર્ણપટમાં કયા રંગનું આવર્તન સૌથી નિમ્નતમ હોય છે.
11.
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1). ડિપ્થેરિયા : આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે.
2). ટીનટન : આ એક વાઇરલ ચેપ છે.
3). ઊંટાટિયું : અતિ ચેપી શ્વસન રોગ છે.
4). ડેન્ગ્યુ તાવ : રોગના વાહક થતો વાઇરલ ચેપ છે.
12.
રોહુ, કતલા અને હિલસા કયા પ્રાણીઓની પ્રજાતિઓ છે ?
13.
સૌરમંડળ બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
14.
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુદામાર્ગમાં કચરો ઠાલવે છે.
2). ખોરાકનું રસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે.
3). ત્રણ મુખ્ય રૂપાંતરો (પ્રોટીન, ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ) નાના આંતરડામાં થાય છે.
15.
પૃથ્વી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
16.
નેશનલ બાયોડાઇવર્સિટી ઓથોરીટીનું વડુ મથક ક્યાં આવેલ છે ?
17.
આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશના _________ કારણે ઝબૂકતો દેખાય છે.
18.
પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજાં કયા પોષક તત્વો હોય છે ?
19.
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
20.
માણેક અને નીલમ __________ ના રસાયણિક નામે ઓળખાય છે.
21.
ધ્રુવપ્રદેશ પર વિષુવવૃતની સરખામણીએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય વધુ મળે છે કારણ કે ________
22.
માનવશરીરમાં કયું રંગસૂત્ર સૌથી નાનું છે ?
23.
રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ ક્યો છે?
24.
નીચેના પૈકી અંતર્ગોળ અરીસાનો ઉપયોગ શેમાં થતો નથી?
25.
સૂકી બેટરીમાં કયા સંયોજનો હોય છે?