ટેસ્ટ : સામાન્ય જ્ઞાન ટેસ્ટ - 01
1.
વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષ _________ ના દિવસે ઉજવવામાં આવે છે.
2.
ત્રણ પ્રકારની પાનાવાળી કુહાડી _________ ની વિશેષતા છે.
3.
ગીત ગોંવિદના લેખક કોણ હતા?
4.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી?
5.
ECSનું પુરુ નામ જણાવો.
6.
બેંક લોનના સંદર્ભમાં E.M.I. એટલે શું?
7.
નીચેના પૈકી કયા વર્ષોમાં ભારત સરકારે ભારતીય રુપિયાનું અવમુલ્ય કર્યું હતું?
8.
અનુચ્છેદ-203 મુજબ કોની ભલામણ સિવાય અનુદાન માટેની કોઈ માંગણી કરી શકાશે નહિં?
9.
મંગળ પાંડે, રૂદ્રદત્ત અને કલ્યાણી - કઈ કૃતિના પાત્રો છે?
10.
સંસ્થા અને તેના પ્રકાશન અંગેની ખોટી વિગત શોધો.
11.
કોલમ અને તેના સર્જક અંગેનું કયું જોડકું ખોટું છે?
12.
નીચીના માંથી કયો વિકલ્પ અયોગ્ય છે?
13.
સામયિક અને તેના યુગ અંગેનો કયો વિકલ્પ અયોગ્ય છે?
14.
ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં જ સમાઈ જતી સૌથી મોટી નદીનું નામ જણાવો.
15.
ખોડીયાર બંઘ કઈ નદી પર બાંઘવામાં આવેલ છે?
16.
ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી કયાં શહેરમાં સ્થાપવામાં આવશે?
17.
કોના શાસનકાળમાં 'છાયાચિત્રો' નો વિકાસ થયો હતો?
18.
ગુજરાતમાં કાષ્ઠકલાના ઉત્તમ નમૂનારૂપ "લલ્લુભાઈની હવેલી" કયા જિલ્લામાં આવેલી છે?
19.
ગુજરાતમાં મળી આવેલ કઈ વાવના તળીએ હજાર ફેણવાળા શેષનાગની શોધ પર સુતેલા વિષ્ણુ ભગવાનની મૂર્તિ આવેલી છે?
20.
આફ્રિકન મૂળ પ્રવાસી ઇબ્નબતૂતાએ કોના સમયમાં ભારતની મુલાકાત લીધી?
21.
કચ્છના કયા રાજવીએ અમદાવાદથી પ્રભાવિત થઈ ભૂજ અને માંડવી બંદરનો પાયો નાંખ્યો?
22.
વિદ્યુત પ્રવાહ ધારીત તારને ચુંબકીય ક્ષેત્રમાં કેવી રીતે મુકવામાં આવે કે જેથી તેના પર ચુંબકીય બળ ના લાગે?
23.
જીવવિજ્ઞાનમાં "વર્ગીકરણના પિતા"નું બિરુદ પામેલ વૈજ્ઞાનિકનું નામ જણાવો.
24.
શિવાજીએ કોને વાધના નખથી માર્યો હતો?
25.
જર્મનીમાં 'હિન્દ રાષ્ટીય સ્વંમસેવક દળ' ની રચના કોણે કરી હતી?