ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 03

1. 
નડેશ્વરી માતાનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે ?
2. 
ગુજરાતના ઇતિહાસમાં કયો ક્ષત્રિય રાજા સૌથી વધુ લોકપ્રિય હતો ?
3. 
ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ક્યો હતો ?
4. 
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા કોણ હતો ?
5. 
ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર ક્યાં રાજવી હતા ?
6. 
સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો ?
7. 
સોલંકી રાજાઓના સમયમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું ?
8. 
ધોળકા શહેર ક્યાં નામ થી પહેલા પ્રચલિત હતું ?
9. 
ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું છ ?
10. 
સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યુ હતું ?
11. 
મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ?
12. 
મોઢેરાનું ‘સૂર્યમંદિર’ કોણ સ્થાપિત કર્યું હતું ?
13. 
મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા ?
14. 
" ગુજરાતનાં અશોક " તરીકે કોણે પ્રસિદ્ધ છે ?
15. 
ગુજરાતનો સુવર્ણયુગ કયા વંશમાં હતો ?
16. 
‘કુંભારિયાના દેરાં’ કોણે બંધાવ્યા હતા ?
17. 
ગિરનાર પાસેનું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?
18. 
લોથલ ક્યાં આવેલું છે ?
19. 
અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે ?
20. 
ગાંધીજી એ સૌ પ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો ?
21. 
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ?
22. 
મહંમદ ગઝની એ સોમનાથ લૂટયું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું ?
23. 
વસ્તુપાળ અને તેજપાળ જેવા વિખ્યાત મંત્રીઓ ક્યાં રાજા ના સમય મા થઈ ગયા ?
24. 
ગુજરાતમાં ‘છોટે સરદાર ‘તરીકે કોણ પ્રસિદ્ધ છે ?
25. 
વડોદરા રાજયના છેલ્લા રાજવી કોણ હતા ?