ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 03
1.
નડેશ્વરી માતાનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે ?
2.
ગુજરાતના ઇતિહાસમાં કયો ક્ષત્રિય રાજા સૌથી વધુ લોકપ્રિય હતો ?
3.
ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ક્યો હતો ?
4.
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા કોણ હતો ?
5.
ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર ક્યાં રાજવી હતા ?
6.
સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો ?
7.
સોલંકી રાજાઓના સમયમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું ?
8.
ધોળકા શહેર ક્યાં નામ થી પહેલા પ્રચલિત હતું ?
9.
ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું છ ?
10.
સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યુ હતું ?
11.
મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ?
12.
મોઢેરાનું ‘સૂર્યમંદિર’ કોણ સ્થાપિત કર્યું હતું ?
13.
મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા ?
14.
" ગુજરાતનાં અશોક " તરીકે કોણે પ્રસિદ્ધ છે ?
15.
ગુજરાતનો સુવર્ણયુગ કયા વંશમાં હતો ?
16.
‘કુંભારિયાના દેરાં’ કોણે બંધાવ્યા હતા ?
17.
ગિરનાર પાસેનું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?
18.
લોથલ ક્યાં આવેલું છે ?
19.
અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે ?
20.
ગાંધીજી એ સૌ પ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો ?
21.
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ?
22.
મહંમદ ગઝની એ સોમનાથ લૂટયું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું ?
23.
વસ્તુપાળ અને તેજપાળ જેવા વિખ્યાત મંત્રીઓ ક્યાં રાજા ના સમય મા થઈ ગયા ?
24.
ગુજરાતમાં ‘છોટે સરદાર ‘તરીકે કોણ પ્રસિદ્ધ છે ?
25.
વડોદરા રાજયના છેલ્લા રાજવી કોણ હતા ?